world-service-rss

BBC News ગુજરાતી

ગુજરાત : છ અઠવાડિયાંમાં સિંહોના કથિત હુમલામાં છ લોકોનાં મોત, માણસો પર સિંહોના હુમલા કેમ વધી રહ્યા છે?

ગુજરાત : છ અઠવાડિયાંમાં સિંહોના કથિત હુમલામાં છ લોકોનાં મોત, માણસો પર સિંહોના હુમલા કેમ વધી રહ્યા છે?

રવિવાર, 12 જુલાઈ, 2026 5:49:13 AM

નિષ્ણાતો જણાવે છે કે વસ્તી વધતા ખોરાક અને રહેઠાણની શોધમાં સિંહો જંગલ બહાર નીકળી માનવ વસ્તીવાળા વિસ્તારોમાં છેલ્લા પચીસેક વરસથી સ્થાયી થયા છે અને માણસો સાથે તેમનું સહજીવન મોટા ભાગે શક્ય રહ્યું છે.

ઊડતા વિમાનની બારી તૂટી અને મુસાફર બહાર લટકી ગયો, આખરે કેવી રીતે અંદર ખેંચી લીધો?

ઊડતા વિમાનની બારી તૂટી અને મુસાફર બહાર લટકી ગયો, આખરે કેવી રીતે અંદર ખેંચી લીધો?

રવિવાર, 12 જુલાઈ, 2026 6:08:16 AM

રેયાનઍરના એક વિમાનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફર બારીમાંથી બહાર ફેંકાતાં રહી ગયા છે, તેમને બચાવી લેવાયા છે. વિમાન હવામાં ઊડતું હતું ત્યારે તેની બારી તૂટી ગઈ હતી.

ઇતિહાસનો એ ભીષણ જ્વાળામુખી વિસ્ફોટ, જેમાં બે દિવસ સુધી અંધારપટ છવાઈ ગયો, ઇન્ડોનેશિયામાં વિસ્ફોટનો અવાજ ઓસ્ટ્રેલિયા સુધી સંભળાયો

ઇતિહાસનો એ ભીષણ જ્વાળામુખી વિસ્ફોટ, જેમાં બે દિવસ સુધી અંધારપટ છવાઈ ગયો, ઇન્ડોનેશિયામાં વિસ્ફોટનો અવાજ ઓસ્ટ્રેલિયા સુધી સંભળાયો

રવિવાર, 12 જુલાઈ, 2026 2:35:24 AM

અહેવાલો પ્રમાણે, ઇન્ડોનેશિયાની જીઓલોજીકલ એજન્સીએ જણાવ્યું હતું કે, અનાક ક્રાકાટાઉ મંગળવારે એક વખત અને બુધવારે બે વખત ફાટ્યો હતો. અલબત્ત, આ વિસ્તારમાં જ્વાળામુખીની ગતિવિધિ પર નજર રાખનારા એક મોનિટરિંગ ગ્રૂપનું કહેવું છે કે, હાલમાં નજીકમાં રહેનારા લોકો ઉપર કોઈ સંકટ નથી.

મણિપુર: આદિવાસી ખેડૂતની ગોળી મારીને હત્યા, મૈતેઈ સમુદાયમાં ઘરોમાં આગ ચાંપતા તણાવ

મણિપુર: આદિવાસી ખેડૂતની ગોળી મારીને હત્યા, મૈતેઈ સમુદાયમાં ઘરોમાં આગ ચાંપતા તણાવ

રવિવાર, 12 જુલાઈ, 2026 8:42:25 AM

ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

બૌદ્ધ મંદિરમાં ડેટિંગ, દક્ષિણ કોરિયામાં નવો ટ્રેન્ડ કેમ શરૂ થયો?

બૌદ્ધ મંદિરમાં ડેટિંગ, દક્ષિણ કોરિયામાં નવો ટ્રેન્ડ કેમ શરૂ થયો?

રવિવાર, 12 જુલાઈ, 2026 3:13:31 AM

દક્ષિણ કોરિયામાં ઓછા જન્મ દર અને ઘરડી થઈ રહી વસતીની સમસ્યા વચ્ચે ટેમ્પલ ડેટિંગનો વિચાર શરૂ થયો છે.

ઇ20 પેટ્રોલથી કાર અને બાઇકનાં એન્જિનને નુકસાન થઈ શકે?

ઇ20 પેટ્રોલથી કાર અને બાઇકનાં એન્જિનને નુકસાન થઈ શકે?

શનિવાર, 11 જુલાઈ, 2026 3:00:21 PM

મોટા ભાગનાં વાહનો 10 ટકા ઇથેનોલનું મિશ્રણ ધરાવતા પેટ્રોલનો ઉપયોગ થઈ શકે, એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ વર્ષે એપ્રિલ માસમાં જ્યારે ભારતે ઇથેનોલનું 20 ટકા મિશ્રણ ધરાવતા પેટ્રોલ વેરિયન્ટ (જે ઇ20 તરીકે ઓળખાય છે)ને તમામ પેટ્રોલ પમ્પો પર ફરજિયાત ઇંધણ બનાવી દીધું, ત્યારે ફરિયાદો વધી ગઈ હતી.

અલી ખામેનેઈને મૃત્યુના 132 દિવસ પછી કેમ દફનાવાયા?

અલી ખામેનેઈને મૃત્યુના 132 દિવસ પછી કેમ દફનાવાયા?

શનિવાર, 11 જુલાઈ, 2026 11:08:43 AM

અલી ખામેનેઈ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર થયેલા હુમલાના શરૂઆતમાં કલાકોમાં માર્યા ગયા હતા. અલી ખામેનેઈના મોતના 125 દિવસ બાદ, એટલે ત્રણ જુલાઈની સવારે પહેલી વાર તેમનો અને તેમની સાથે માર્યા ગયેલા તેમના પરિવારના લોકોના તાબૂત તહેરાનમાં ‘ઇમામ ખુમૈની મુસલ્લા’માં લોકો સામે લવાયા હતા.

ગુજરાતમાં કેટલીક જગ્યાએ જળબંબાકાર બાદ ફરી વિરામ, હવે વરસાદનું જોર ક્યારથી વધી શકે?

ગુજરાતમાં કેટલીક જગ્યાએ જળબંબાકાર બાદ ફરી વિરામ, હવે વરસાદનું જોર ક્યારથી વધી શકે?

શનિવાર, 11 જુલાઈ, 2026 5:40:16 AM

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળોએ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બાદ વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થયો છે. જ્યારે બાકીના વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી.

ઉનાકાંડનાં દસ વર્ષ : અત્યાચાર પછી ‘ન્યાય માટે તો લડ્યા, પણ ગૌરવ સાથે જીવવાનું પણ શીખ્યા’ — સરવૈયા પરિવારની એક દાયકાની સફર

ઉનાકાંડનાં દસ વર્ષ : અત્યાચાર પછી 'ન્યાય માટે તો લડ્યા, પણ ગૌરવ સાથે જીવવાનું પણ શીખ્યા' — સરવૈયા પરિવારની એક દાયકાની સફર

શનિવાર, 11 જુલાઈ, 2026 5:33:12 AM

11 જુલાઈ, 2016ના રોજ ગુજરાતના ઉનામાં સરવૈયા પરિવારના ચાર સભ્યોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને અર્ધનગ્ન અવસ્થામાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પરિવારના વડા બાલુભાઈ સરવૈયા પર પણ હુમલો થયો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં દલિતો પર થતા અત્યાચાર અંગે ચર્ચા જગાવી હતી અને ગુજરાતમાં વ્યાપક દલિત આંદોલનને જન્મ આપ્યો હતો.

ગાયનું હૃદય, લીવર, મધ - ગોલ સ્કોરિંગ મશીન કહેવાતા નૉર્વેજિયન ખેલાડી હાલેન્ડ શું ખાય છે

ગાયનું હૃદય, લીવર, મધ - ગોલ સ્કોરિંગ મશીન કહેવાતા નૉર્વેજિયન ખેલાડી હાલેન્ડ શું ખાય છે

શનિવાર, 11 જુલાઈ, 2026 2:30:20 AM

પહેલીવાર ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને નૉર્વેએ ઇતિહાસ રચ્યો છે, પરંતુ શનિવારે તેઓ ઇંગ્લૅન્ડને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે તો વધુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે.

એક માતા જેણે પોતાની દીકરીને વર્ષો સુધી નિર્દયતાથી બીમાર રાખી, આખરે કેવી રીતે સાજી થઈ?

એક માતા જેણે પોતાની દીકરીને વર્ષો સુધી નિર્દયતાથી બીમાર રાખી, આખરે કેવી રીતે સાજી થઈ?

શનિવાર, 11 જુલાઈ, 2026 8:59:25 AM

1970 અને 1980ના દાયકામાં નેધરલૅન્ડ્ઝમાં ઉછરી રહેલાં નીના સામાન્ય બાળક જેવાં જ લાગતાં હતાં. તેમને સંગીત, ગાયન અને નૃત્યમાં રુચિ હતી અને ઘરની અગાશી પર પોતાની બહેન સાથે રમવાની આનંદપ્રદ યાદો પણ તેમના મનમાં અંકિત થયેલી હતી.

રામોજી ફિલ્મ સિટીમાં ‘જીવડું કરડ્યા બાદ’ બૉલીવુડ ઍક્ટર હૉસ્પિટલ ખસેડાયા, સરકાર પાસે તપાસની માગ કેમ કરાઈ?

રામોજી ફિલ્મ સિટીમાં 'જીવડું કરડ્યા બાદ' બૉલીવુડ ઍક્ટર હૉસ્પિટલ ખસેડાયા, સરકાર પાસે તપાસની માગ કેમ કરાઈ?

શનિવાર, 11 જુલાઈ, 2026 1:56:29 PM

પ્રભાસની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન કથિતપણે એક જંતુ કરડવાથી બીમાર પડેલા લોકપ્રિય બંગાળી અભિનેતા રાજેશ શર્મા હજુ પણ ડૉક્ટરોની દેખરેખમાં છે.

વાવાઝોડાથી ફિલિપાઇન્સમાં ભૂસ્ખલન, 15નાં મોત, 200 કિમીની ઝડપે આગળ વાવાઝોડાનું ઍલર્ટ ક્યાં અપાયું?

વાવાઝોડાથી ફિલિપાઇન્સમાં ભૂસ્ખલન, 15નાં મોત, 200 કિમીની ઝડપે આગળ વાવાઝોડાનું ઍલર્ટ ક્યાં અપાયું?

શનિવાર, 11 જુલાઈ, 2026 5:55:48 AM

બાવી વાવાઝોડાને છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ત્રાટકેલાં શક્તિશાળી વાવાઝોડાંમાંનું એક માનવામાં આવી રહ્યું છે.

“શૌચાલયના સખ્ત સિમેન્ટ ઉપર મેં બાળકને જન્મ આપ્યો”, એ ગામ જ્યાં કોઈ ગર્ભવતી ડૉક્ટર પાસે નથી જતી, ઘરે જ ડિલિવરી કરાવે છે

"શૌચાલયના સખ્ત સિમેન્ટ ઉપર મેં બાળકને જન્મ આપ્યો", એ ગામ જ્યાં કોઈ ગર્ભવતી ડૉક્ટર પાસે નથી જતી, ઘરે જ ડિલિવરી કરાવે છે

શુક્રવાર, 10 જુલાઈ, 2026 5:46:33 AM

અફઘાનિસ્તાનમાં તાલિબાનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે સમગ્ર દેશમાં બાળકને જન્મ આપવા દરમિયાન “220 મહિલાઓ”નાં મોત નીપજ્યાં હતાં.

સુરતમાં સૌરાષ્ટ્ર કરતાં ઓછો વરસાદ પડવા છતાં આટલું ભયાનક પૂર કેમ આવ્યું?

સુરતમાં સૌરાષ્ટ્ર કરતાં ઓછો વરસાદ પડવા છતાં આટલું ભયાનક પૂર કેમ આવ્યું?

શુક્રવાર, 10 જુલાઈ, 2026 3:24:41 PM

ભારે વરસાદને કારણે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. સુરતમાં આ પૂરને લીધે કેટલીક સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયાં હતાં તો ક્યાંક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી ત્રણનાં મોત, બાળકોને ચેપ કેવી રીતે લાગે છે અને તે કેટલો જોખમી છે?

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી ત્રણનાં મોત, બાળકોને ચેપ કેવી રીતે લાગે છે અને તે કેટલો જોખમી છે?

શુક્રવાર, 10 જુલાઈ, 2026 1:07:43 PM

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના ફરીથી કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં છે.

સંજુ સેમસનના સ્થાને વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં સામેલ, કેમ થયો વિવાદ?

સંજુ સેમસનના સ્થાને વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં સામેલ, કેમ થયો વિવાદ?

ગુરુવાર, 9 જુલાઈ, 2026 10:43:16 AM

સંજુ સેમસનનું નામ આ વખતે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં નથી. ટીમમાંથી સંજુની બાદબાકી અંગે પ્રશંસકો અને ક્રિકેટ નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા છે.

‘સતલુજ’: જસવંતસિંહ ખાલડાનાં પત્ની પરમજિતકોરે તેમના હત્યારાઓને કેવી રીતે સજા અપાવી?

'સતલુજ': જસવંતસિંહ ખાલડાનાં પત્ની પરમજિતકોરે તેમના હત્યારાઓને કેવી રીતે સજા અપાવી?

મંગળવાર, 7 જુલાઈ, 2026 3:41:36 PM

જસવંતસિંહ ખાલડા પોતે 1995માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા. તેમના ગુમ થયા પછી તેમનાં પત્ની પરમજિતકોર ખાલડાએ ન્યાય માટે લાંબી કાનૂની લડાઈ લડી અને દોષિતોને સજા અપાવી હતી.